સાહિત્યકાર મુજબ સંગ્રહ... : અરદેશર ખબરદાર


મારો કર ધરની, હરિવર… – અરદેશર ખબરદાર 4

ગત મંગળવારે, તા. ૧૮ ઑક્ટોબરે મારા નાનીજીનું અવસાન થયું. બેએક મહીનાની ટૂંકી બીમારી બાદ તેઓ અવસાન પામ્યા તે પહેલા લગભગ પંદર દિવસ પહેલા જ અમે સપરિવાર તેમને મળેલા. કદાચ એ અસફળ લાગતી મુંબઈયાત્રાની આ સૌથી મોટી ઉપલબ્ધિ હતી. છેલ્લા દિવસોમાં તેમની યાદશક્તિ લગભગ નહિવત થઈ ગયેલી. આજે પ્રસ્તુત કરેલી આ રચના, ઈશ્વરને તેમના આત્માને અનંત શાંતિ અને મોક્ષ આપવાની પ્રાર્થના સાથે સમર્પિત.


મેઘ ને (વર્ષાકાવ્ય) – અરદેશર ખબરદાર 4

મેઘને વૃષ્ટી લાવવા માટે આહવાન આપતું, તેને તેની વર્ષાનું મૂલ્ય સમજાવતું શ્રી અરદેશર ખબરદારનું આ કાવ્ય ખૂબ સુંદર છે. મેઘને તેઓ વૃષ્ટીથી થતા અનેકો ફેરફારો અને સ્પંદનોની વાત કરતા એક મિત્રભાવે જાણે સલાહ આપતા હોય એમ વિવિધ રીતે વરસાદ માટે તેને વીનવે છે.