swami vivekanand

swami vivekanand

જ્યારે મેં પ્રભુ પાસે શક્તિ માંગી

તેણે મને સામનો કરવા મુશ્કેલીઓ આપી

જ્યારે મેં પ્રભુ પાસે ચતુરાઈ અને બુધ્ધિ માંગી

તેણે મને જીવનના અજીબોગરીબ કોયડા ઉકેલવા આપ્યા

જ્યારે મેં પ્રભુ પાસે ખુશીઓ માંગી

તેણે મને અન્ય દુખી લોકો બતાવ્યા

પ્રભુ પાસે જ્યારે મેં અઢળક સંપત્તિ માંગી

તેણે મને સખત મહેનત કરવાના રસ્તા બતાવ્યા

પ્રભુ પાસે જ્યારે મેં આશિર્વાદ માંગ્યા

તેણે મને મહેનત કરી તકો મેળવતા શીખવ્યું

પ્રભુ પાસે મેં મનની શાંતિ માંગી

તેણે મને મુસીબતમાં આવેલાની મદદ કરતા શીખવ્યું.

પ્રભુ એ મને જે જોઈતું હતું એ કાંઈ ન આપ્યું

તેણે મને એ બધૂય આપ્યું જેની મને જરૂર હતી.

 - સ્વામી વિવેકાનંદ

Share this article... spread the word
  • Digg
  • StumbleUpon
  • Facebook
  • Yahoo! Buzz
  • Twitter
  • Google Bookmarks
  • Orkut
  • del.icio.us
  • Google Buzz
  • Technorati